Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

(બુધવાર) ટંકારામાં ફરી કોરોનાનો પોઝિટિવ કેસ , 60 વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 137 થયો ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની બે દિવસ...

મોરબી પાલિકામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બાંકડાઓ, ખુરશીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

કોરોનાના કેસો વધતા તંત્ર વધુ સતર્ક બન્યું : ગેઈટમાંથી માત્ર 1 જ વ્યક્તિ પ્રવેશી શકે સહિતના કોરોનાથી તકેદારીના પગલાં લેવાયા મોરબી : મોરબીમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાના કેસોનું પ્રમાણ ધીરેધીરે વધ્યા બાદ...

વાંકાનેર : કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ એક કારખાનામાં એક યુવકને શોટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 13ના રોજ વાંકાનેર તાલુકાના...

હળવદ : ઈશ્વરનગર ગામે નીકળેલી બ્રાહ્મણી ૧ ડેમ સિંચાઈ કેનાલ પર આવેલ નાલુ બિસ્માર...

હળવદના ઇશ્વરનગર ગામે બ્રાહ્મણી 1 ડેમ સિંચાઇ કેનાલ પર રસ્તાનું આવેલ નાલુ વર્ષોથી જર્જરિત હાલતમાં અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી ભીતિ વહેલી તકે નાલુ નવેસરથી બનાવવામાં આવે હાલ ચરાડવા થી મોરબી...

મોરબીના શનાળા ગામે કારખાનેદારનો આર્થિક સંકળામણથી આપઘાત

મોરબી: પ્રાપ્ત વિગતોનુસાર મોરબી નજીકના શનાળા ગામે રહેતા અને પટેલ સમાજ વાડીની સામેના ભાગમાં પાણીના ટાંકાની બાજુમાં આવેલ શક્તિ એન્જિનિયરિંગ નામના લેથનું કારખાનું ધરાવતા દિલીપભાઈ મગનભાઈ પાડલીયા (૪૭)એ ગઈકાલે તેના કારખાનાની...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...