મોરબીમાં કોમી એકતાના દર્શન : મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે ઝુલાવ્યા
મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ મુખ્ય ચોકમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના સદાય ભાઈચારો અખંડ રાખતા મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે...
મોરબી : જન્માષ્ટમીની શોભાયાત્રામાં ૫૦૦૦ લોકોને ફરાળનો પ્રસાદ અપાયો
મોરબી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ની શોભાયાત્રા દરમિયાન નગરજનો માટે ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી હતી
મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવ ના વધામણા કરવા શહેરીજનો મા અનેરો...
વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
વાંકાનેર : સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમે ઉજવણી કરવામાં આવ્યું હતી. ત્યારે વાંકાનેર શહેર પણ રોશની, ધજા પતાકાથી...
દિલ્હી સ્થિત સંત રોહિદાસના મંદિરને તોડી પડાતા મોરબીથી ઉઠ્યો વિરોધનો સુર
આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવી આપવાની માંગણી કરી
મોરબી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધીન દિલ્હી ડેવલોપિંગ ઓથોરિટી (DDA) દ્વારા દિલ્હી...
મોરબી : સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરના 520માં પાટોત્સવનું બુધવારે આયોજન
મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા...
















