નવલખી બંદર પર વર્કશોપના ઇન્ચાર્જનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરના વર્કશોપ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશપરી ગોસાઈનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં તેમના કાર્યકાળ દરમ્યાનની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવીને માન સન્માન ભેર વિદાય આપવામાં આવી હતી.ગુજરાત...
મોરબીમાં ઉત્તરાયણ અનુલક્ષી જાહેરનામુ : ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમ પર પ્રતિબંધ
મોરબી : હાલ કોરોના વાઈરસની ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શીકા મુજબ ઉત્તરાયણ અને વાસી-ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય છે.લોકો એકત્રીત...
કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15
મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...
ભરતનગર-બેલા રોડ સ્થિત ખોખરા હનુમાનજીના મંદિર દ્વારા બુંદી પ્રસાદીનું વિતરણ કરાયું
માઁ કનકેશ્વરીદેવીના સાનિધ્યમાં અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની ઉજવણી કરાઈ
મોરબી : રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ થાય, તે ક્ષણની સમગ્ર ભારત વર્ષ સદીઓથી રાહ જોઈ રહ્યું હતું. ગઈકાલે તા....
મોરબી સિવિલમાં અજાણ્યા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે 56 વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.24 ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા...

















