Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

શુક્રવાર (1pm) : રવાપર રોડ પર વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, કુલ કેસ...

રવાપર રોડના વિદ્યુત પાર્કમાં 61 વર્ષના વૃદ્ધ થયા કોરોનાથી સંક્રમિત મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર નોન સ્ટોપ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સુધીમાં કોરનાના બે કેસ નોંધાયા બાદ વધુ એક...

શુક્રવાર (12.20pm) : મોરબી શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો...

પારેખ શેરી અને વસંત પ્લોટમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સદી થવા જઈ રહી છે. ગઈકાલે ગુરુવારે 8 કેસ બાદ આજે શુક્રવારે નવા 2 કેસ નોંધાયા છે....
POLICE-A-DIVISON

મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 20 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : રાત્રે 10થી સવારે 05 વાગ્યા દરમ્યાન લાગુ થતા કર્ફ્યુની અમલવારી દરમ્યાન મોરબી જિલ્લામાંથી 20 લોકો સામે કર્ફ્યુ ભંગ કરતા કલમ 188 હેઠળ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારના...

મોરબીમાં ધુળકોટીયાની વાડીમાં રહેતા વૃદ્ધનું સાયકલ પરથી પડી જતા મોત

મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ...

મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન

મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...