Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં સવારના 10થી બપોર 4 સુધીમાં વધુ અડધાથી દોઢ ઈંચ વરસાદ

હળવદમાં દોઢ ઈંચ, ટંકારામાં સવા ઈંચ, માળીયા અને મોરબીમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધીમીધારે મેઘરાજા વહાલ વરસાવી રહ્યા છે....

મોરબી : (5pm) : મોરબીના દરબારગઢમાં વધુ બે કેસ સાથે આજના ચાર કેસ થયા

મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 55 થઈ મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં દરબારગઢમાં રહેતા...

હળવદમાં ફરીથી એક કેસ નોંધાયો : વાણીયાવાડમાં રહેતા વૃદ્ધ થયા સંક્રમિત,કુલ કેસ 42

મોરબી જિલ્લામાં આજના 3 કેસ સાથે કુલ કેસ થયા 42 હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે શનિવારે ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક...

મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે. લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા...

મોરબીમાં આજે 41મો કોરોના પોઝિટિવ કેસ : અવની પાર્ક રોડ પર રહેતા આધેડ સંક્રમિત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થંભવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે એક મહેન્દ્રપરામાં કેસ નોંધાયા બાદ અવની ચોકડી પાસેના વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...