Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બુધવારે લેવાયેલા 102 સેમ્પલમાંથી આજના બે કેસ પોઝિટિવ સિવાય બાકીના તમામ નેગેટિવ

મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અને વાંકાનેરના કોરનાગ્રસ્ત વૃદ્ધના પત્ની 55...

ડોક્ટર્સ ડે સ્પેશ્યલ: મોરબીના ડો. પી. જી જોબનપુત્રા છેલ્લા 17 વર્ષથી ચલાવે છે વ્યસન...

(સ્પેશ્યલ રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: કહેવાય છે પ્રત્યેક દર્દી ડૉક્ટરમાં ભગવાન નું રૂપ જોતો હોય છે આ વાત ને ખરા અર્થમાં સાર્થક કરે છે મોરબીના એક જાણીતા તબીબ ડો. પી.જી. જોબનપુત્રા...

મોરબીમાં આજે ત્રીજો કેસ : ગઈકાલે લેવાયેલા શંકાસ્પદ દર્દી પૈકી ૮૯ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ...

મોરબી ખાતેથી ગઈકાલે પાંચ શંકાસ્પદ દર્દી સહિતના લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં મોરબીના ૮૯ વર્ષના વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને મોરબી જીલ્લામાં આજે ત્રીજો જયારે શહેરમાં બીજા કેસ સાથે...

મોરબીમાં આજે ગુરુવારે વધુ એક કોરોનાનો નવો કેસ : જોન્સનગરમાં રહેતા ૩૦ વર્ષના યુવાનનો...

મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર સતત જોવા મળી રહ્યો છે અને મોરબી શહેરમાં અગાઉ બે દિવસ સુધી ત્રણ-ત્રણ કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે અને આજે વાંકાનેરમાં...

મોરબીમાં સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા માંગણી

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...