Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

સામખીયાળી 3 ના વિસ્તારની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલમાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ...

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી સામખિયારી મેડિકલ ઓફિસર ડો. હિરેન સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. સામખીયાળી ની શ્રી પી.બી. છાડવા હાઈસ્કૂલ મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ...

ફર્નિચર બનાવવું છે ? હેવન પીવીસી પ્રાઈઝ અને ક્વોલિટી બંનેમાં બેસ્ટ

લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં : આકર્ષક લુકની સાથે ગ્લોબલ પીવીસી પ્રોફાઇલના બેસ્ટ મટીરીયલમાંથી ફર્નિચર બનાવી અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવું છે ? પણ ખર્ચની ચિંતા છે....

મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

यूपी के बलिया में पुलिस अधिकारी की रिश्वतखोरी पर सरेआम बहस

: यूपी के बलिया में एक पुलिस अधिका रिश्वत लेना लोगों के बीच चर्चा का विषय बन गया है, जानकारी के मुताबिक, ६ महीने यूपी के बलिया जिले के नगरा...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...