Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો જીલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે શુભારંભ

મોરબી: મોરબી જિલ્લામાં 100 જેટલા ગામોમાં પશુઓને લગતી કોઈપણ બીમારીનો ઘેરબેઠા ઈલાજ શક્ય બને તેવા આશયથી આજે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના હસ્તે રિબિન કાપી મોરબીમાં બે મોબાઇલ પશુ દવાખાનાનો...

મોરબીમાં ચીન સામે આક્રોશભેર વિરોધ: સ્વદેશી જાગરણ મંચનું ચાઇનીઝનું બહિષ્કાર અભિયાન

શહીદોના ફોટો સાથે નાગરિકોને ચાઇનીઝ બહિષ્કારની અપીલ સરહદ પર ચીન સાથેની અથડામણમાં ભારતના વીર જવાનોએ શહાદત વહોરી હોય અને ચીનની દગાખોરીથી સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષ જોવા મળે છે ત્યારે મોરબીમાં પણ...

મોરબીમાં બે સ્થળે જુગાર પર દરોડામાં ૯ શખ્શો ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી બી ડીવીઝન પોલીસે અલગ અગલ ટીમ દ્વારા બાતમીના આધારે બે સ્થળ જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓને ઝડપી ૫૫૭૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જીલ્લા પોલીસ વડા...

હળવદના રાતાભેર ગામે પેટ્રોલપંપમાં થયેલ લુંટના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા

હળવદ તાલુકાના રાતાભેર ગામે થોડા દિવસ આગાઉ બે શખ્સોએ બાઈક પર આવીને પેટ્રોલપંપના કર્મચારીને ધમકી આપીને લુટ ચલાવી હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને મોરબી એલ.સી.બી....

મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા ટૂંક સમયમાં શહેરના ૧૩ વોર્ડમાં લોકશાહી બચાવો પદયાત્રા યોજાશે

મોરબી જાગૃત મતદાર મંચ દ્વારા મોરબી શહેરના તમામ વોર્ડની અંદર આગામી દિવસોમાં લોકશાહી બચાવો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા ૨૬ દિવસ સુધી શહેરના જુદા જુદા વોર્ડમાં ફરવાની છે આગામી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...