મોરબીના કાંતિનગરના રહેવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાહત આપવા માંગણી
મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ...
મોરબીમાં વરિયાનગરમાં ઘરમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વરિયાનગર વિસ્તારમાંથી ઘરની અંદરથી આજે વૃદ્ધાનો મૃતહેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડીની...
મોરબીમાં મચ્છુમાતાના મંદિરે ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરાઈ
મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ
મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો...
મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા !!
સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા
મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા...
મોરબીમાં 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500ને ઇ-મેમો અપાયો
માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળવા મામલે દરરોજ 100 જેટલા દંડાતા લોકો
મોરબી : મોરબીમાં લોકડાઉનના આશરે અઢી માસના સમયગાળા બાદ છેલ્લા 15 દિવસથી ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ આપવાની કામગીરી હાથ...