Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કાંતિનગરના રહેવાસીઓને હોમ ક્વોરેન્ટાઇનમાં રાહત આપવા માંગણી

મોરબી : મોરબી શહેરના સામા કાંઠે આવેલા કાંતિનગર વિસ્તારમાં ગત તા. 16ના રોજ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી, તે વૃદ્ધના ઘર સહીત આજુબાજુના છ ઘરોમાં રહેતા સદસ્યોને હોમ...

મોરબીમાં વરિયાનગરમાં ઘરમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વરિયાનગર વિસ્તારમાંથી ઘરની અંદરથી આજે વૃદ્ધાનો મૃતહેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડીની...

મોરબીમાં મચ્છુમાતાના મંદિરે ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરાઈ

મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો...

મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા !!

સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા...

મોરબીમાં 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500ને ઇ-મેમો અપાયો

માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળવા મામલે દરરોજ 100 જેટલા દંડાતા લોકો મોરબી : મોરબીમાં લોકડાઉનના આશરે અઢી માસના સમયગાળા બાદ છેલ્લા 15 દિવસથી ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ આપવાની કામગીરી હાથ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...