મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ
મોરબી : મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના હરીપર ગામે રહેતા વિજયભાઇ જગાભાઇ ટેંટા ઉ.વ....
મોરબીમાં સિરામીક સીટી અને પવનસુત કંપની દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી સીરામીક સીટીના પ્રમુખ જયદીપસિંહ તથા ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ દ્વારા બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સીરામીક સીટીના શિવ મંદિરના બગીચામાં નાના-મોટા 250 વૃક્ષોને રોપવામાં આવ્યા હતા. આમ, અનોખી...
મોરબીના ધારાશાસ્ત્રી ની દલીલ ને માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રહેવાસી સુરેશભાઈ નટવરભાઈ બારોટ પર નાણા ધીરનાર અધિનિયમ કલમ હેઠળ વાંકાનેર સીટી પો. સ્ટે માં ગુ. રજી. નં. 11189007200364/2020 થી કલમ 306, 506(2) મુજબ ગુજરાત નાણાં ધીરનાર...
મોરબી: ઉના ના શહિદ જવાનના પરિવારને મોરબી પેકેજીંગ એસો. તરફથી રૂ. 2,00000 ની સહાય
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) : મોરબી: મોરબી પેકેજીગ એશોસીએશન ના સભ્યો દ્વારા સ્વ પરેસભાઈ બાબુભાઈ બાંભણીયા (ઊના) કોડીનાર શહીદ જવાન ને ૨૦૦૦૦૦/- રૂપિયા ની સહાય રુબરુ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે શહિદના પરિવાર મા ત્રણ...
મોરબી: સંદેશ ન્યૂઝના જાગૃત પત્રકાર નિલેશ પટેલનો વિશેષ સંદેશ
(રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: ,મોરબીના સંદેશ ન્યૂઝ ચેનલ ના જાગૃત પત્રકાર નિલેશ પટેલે ચીની બનાવટ નો ઉપયોગ ત્યાગી સ્વદેશી અપનાવવા બાબતે ગંભીર અને મહત્વપૂર્ણ સંદેશ સોશ્યલ મીડિયામાં આપેલ છે તે શબ્દશઃ પ્રસ્તુત...