Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી: યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા મોરબી જિલ્લા કલેક્ટરનો પ્રજાને અનુરોધ

મોરબી : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT...

મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકા વાઈઝ નક્કી કરેલ શાળાઓ માંથી મેળવી શકાશે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવેલ. ગુજ. માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ...

મોરબી : ગઈકાલે લેવાયેલ બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના સેમ્પલ ટેસ્ટનો રિપોર્ટ આજે...

મોરબી: ગઈકાલે વધુ 2 શંકાસ્પદ દર્દી સહિત કુલ 59 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. જેનો રિપોર્ટ આજે આવનાર છે

મોરબી જિલ્લામાં મદદરૂપ થવા માટે 36 જેટલા આપદા મિત્રોની ભરતી કરાશે

સંભવિત કુદરતી આપત્તીમાં મદમદરૂપ થવા માટે જીઆરડી, હોમહાર્ડસ ,સક્ષમ યુવાનોની આપદા મિત્રો તરીકે નિમણુંક કરાશે મોરબી : મોરબી જિલ્લામાં તાલુકા વાઇઝ 6 એમ કુલ 36 આપદા મિત્રોની ભરતી કરાશે. જેમાં સંભવિત કુદરતી...

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

40 વર્ષના યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ : યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વાંકાનેરમાં રહેતા 40 વર્ષીય...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...