મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન
મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના...
મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ
વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા...
ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી
મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો
રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ)...
મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે આવેદન
મોરબી : ગઈકાલ તારીખ 15ને સોમવારના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, મોરબી જિલ્લા ટિમ દ્વારા કલેકટર મારફત માનનીય વડાપ્રધાન, માનવ સંસાધન વિકાસ મંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને માધ્યમિક શિક્ષકોની પડતર મંગણીઓને લઈને આવેદનપત્ર...
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં ગઈકાલે મોડી ૨ાત્રીના મા૨ામા૨ીનો બનાવ બન્યો હતો. જેમા ચા૨ને ઈજા થતા માળીયા સિવિલેથી મો૨બી સિવિલે અને અહીંથી ૨ાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
માળીયા...