Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : શાક માર્કેટ પાછળ ખુલ્લા ખાડામાં પડી ગયેલી ગાયને બચાવાઈ

સિપાઈવાસમાં રહેતા બે મુસ્લિમ યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને બચાવી મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં કચરો એકઠો થતા ગંદકી તો ફેલાઈ...

મોરબી નગર પાલિકા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપશે

ભારત સરકારની આત્મ નિર્ભર યોજના હેઠળ 10 ટકા અને પાલિકા પણ 10 ટકાની રાહત આપશે મોરબી : મોરબી પાલિકા દ્વારા ચાલુ વર્ષમાં મિલ્કત વેરા ઉપર 20 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી...

મોરબી નગર પાલિકા ચાલી રહી છે અર્ધાથી પણ ઓછા સ્ટાફમાં!!

પાલિકાનું 503ના મહેકમમાંથી હાલ માત્ર 218નો જ સ્ટાફ : મોટાભાગનો ચાર્જમાં ચાલતો વહીવટ : ક્લાર્કના સહારે જ ચાલતા મોટાભાગના વિભાગો, એક વ્યકતિને ત્રણ-ચાર વિભાગનો ચાર્જ મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી અને એ-વન...

વાંકાનેરમાં ચોર ટોળકી સક્રિય : હાઇવે પર મોટર રીવાઇડીંગ દુકાનના તાળા તૂટ્યા

પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રાબેતા મુજબ તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ ગત રાત્રીના સમયે વાંકાનેર નેશનલ હાઈવે પર લુહારની ભોજનશાળાની બાજુમાં આવેલ યકીન મોટર રીવાઇડીંગમાં ચોરીની...

વાંકાનેર: માટેલના ખોડિયાર માતાના મંદિરે અષાઢી બીજની ઉજવણી મોકૂફ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે કોરોનની મહામારીના કારણે આ વર્ષે ડાકલાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આમ, આગામી તા. 23ના રોજ અષાઢી બીજની ઉજવણી મોકૂફ રાખી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...