Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

રામધન આશ્રમ ખાતે આવતા બુધવારે રોપાઓનું વિતરણ કરાશે

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સ્વ. બચીબેન ગોકળભાઈની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 17 જૂનના રોજ સવારે 8 કલાકે 101 રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જેનો વૃક્ષપ્રેમીઓએ લાભ લેવા...

ટંકારામાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા હોમિયોપેથીક દવાનું વિનામૂલ્યે વિતરણ

ટંકારા : કોરોના વાયરસથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો સેવા કેમ્પ ઇન્ડિયન લાઇન્સ ક્લબ-ટંકારા દ્વારા આજ રોજ દયાનંદ ચોક ખાતે યોજવામાં આવેલ છે. જેમાં 2000 પરિવારને દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં...

મોરબીમાં રોજગાર ઇચ્છુક યુવાનો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ઓનલાઈન ભરતી મેળો યોજાશે મોરબી : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા રોજગારવાંચ્છું ઉમેદવારોને યોગ્ય રોજગારી મળે અને ઉદ્યોગગૃહોને યોગ્ય મેનપાવર મળે તે માટે જાહેર ઔદ્યોગિક ભરતીમેળાઓના આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં નોવેલ...

મોરબી જીલ્લા અને શહેરમાં શ્રી રાજપૂત કરણી સેના ટીમના નવા હોદેદારોની વરણી

શ્રી  રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુક્ત કરવામાં આવેલ છે તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે...

ગઈકાલ રાતના ભૂકંપના આંચકા બાદ મોરબીમાં આજે બપોરે ફરીથી હળવો આંચકો નોંધાયો

મોરબી : રવિવારે રાત્રે 08:13 મિનિટે સમગ્ર ગુજરાત સહીત મોરબીમાં પણ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. 5.5ની તીવ્રતાના આંચકા બાદ લોકોએ ઉચાટભરી રાત વિતાવી હતી ત્યારે આજે બપોરે 12:57 મિનિટે મોરબીમાં આફ્ટરશૉક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...