મોરબીમાં રસોઈ કરતી વેળાએ દાઝી ગયેલ મજુર પરિણીતાનું મોત
મોરબીના શાપર-ગાળા રોડ પર આવેલ સિરામિક એકમની મજુર ઓરડીમાં પરિણીતા દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી...
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મની ફરિયાદ
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની મળતી માહિતી...
વાંકાનેરના સરતાનપરના કારખાનામાંથી માનસિક અસ્થિર પરપ્રાંતીય મજૂર લાપતા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામમાં બ્રોન્ઝ વિટ્રિફાઇડ સીરામીક કારખાનામાં રહેતા શર્મા સોનુકુમાર બલજિતકુમાર લાપતા છે. તેઓ માનસિક રીતે અસ્થિર છે. તેઓ ગત તા. 12ના રોજ સવારે 11 વાગ્યા આસપાસથી ગુમ...
મોરબી : હસ્તી મેહતાના દવાખાને આયુર્વેદિક ચૂર્ણનું નિ:શુલ્ક વિતરણ કરાયું
મોરબી : ડો. હસ્તી મહેતાના દવાખાના ખાતે ગઈકાલે તા. 16ના રોજ આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક પરિવારોએ લાભ લીધો હતો. આ તકે...
કાંતિનગરના 6 મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં લેવાયા : અધિકારીઓ એ તપાસ કરી
અમદાવાદ ખાતે આવેલો વૃદ્ધનો પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં ગણાયો , જિલ્લાના કુલ કેસ 7 થયા : વૃદ્ધ તેમના પરિવાર સિવાય કોઈના સીધા સંપર્કમાં ન હોવાનું આવ્યું સામે
મોરબી : મોરબીમાં જાન્યુઆરી માસમાં...














