Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

હાલ ના આ કોરોના મહામારી ના સમયમાં રોગ સામે રક્ષણ મળે એ માટે લેબર કોન્ટ્રાક્ટર ગોપાલભાઈ સીતાપરા દ્વારા પોતાના જે કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટ ચાલે છે એ કંપનીઓમાં શ્રમિકો માટે રોગ પ્રતિકારક,...

ધો. 12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 76.69% પરિમાણ આવ્યું

ગત વર્ષ કરતા 7.42% પરિણામ નીચું મોરબી : આજે સવારે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું 76.69% પરિમાણ આવ્યું છે. જો કે...

મોરબી જિલ્લામાં ભૂકંપના કારણે મકાનોમાં પડી તિરાડો પડી હોવાનો અહેવાલ

મોરબી : મોરબી જિલ્લામાં આજે રાત્રે આવેલા ભૂકંપના બે આચકાના કારણે ઘણા મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેરમાં મકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળેલ...

મોરબી જિલ્લામાં રવિવારે લેવાયેલ 50 સ્ક્રીનીંગ ટેસ્ટ નો રિપોર્ટ આજે થશે જાહેર

મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલીંગનો સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે.જેમાં ગઈકાલે રવિવારના દિવસે જિલ્લામાંથી 50 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ...

મોરબી: મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો આવતા નાસભાગ મચી જુઓ VIDEO

(મયુર બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી ચ્હે ત્યારે આજે મોડી સાંજે હળવો ભૂકંપનો આંચકો આવતા નાસભાગ મચી જવા પામી હતી આ આંચકો મોરબીના છેવાડાના વિસ્તારો સુધી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...