વાંકાનેરમાંથી પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
વાંકાનેર : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપીને દારુ પીધેલી હાલતમાં સ્કોડા ગાડી સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની...
વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી
વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ...
અમરાપરમાં માટીનું ડબલું માથે પડતા કુવામાં કામ કરતી યુવતીનું મૃત્યુ
મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામમાં કુવામાં કામ કરતી વખતે માટીનું ડબલું પડતા માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતી યુવતીનું મૃત્યુ થયું હતું.
માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતા...
વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ બાદ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરુ
તંત્રના તમામ વિભાગો બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્યનગર ખાતે દોડી ગયા : સંક્રમિત વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ બહાર આવી નથી
વાંકાનેર : શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય સહિતનું તંત્ર દોડતું થયું...
માળીયા (મી.) માં આહીર સમાજના યુવાનો દ્વારા મોરારીબાપુ સામે પગલાં લેવા મામલતદારને આવેદન
ભગવાન શ્રીકૃષ્ણ વિરુદ્ધ ટીપ્પણી કરનાર કથાકાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહીર સમાજના યુવાનોએ માળીયા મામલતદારને આવેદન પાઠવ્યું છે
માળીયામાં આહીર સમાજના યુવાનોએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કથાકાર મોરારીદાસ હરિયાણીએ...











