Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી નજીક પેટ્રોલપંપના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના પેટ્રોલપંપ ખાતે આડેથી ગેસ બનાવવા માટે ગયેલ રિક્ષાચાલકને તેની રીક્ષા લાઈનમાં રાખવા માટે કહેતા કે ટોપ મેનેજમેન્ટને રીક્ષા ચાલક સહિત બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી...

ટંકારાના નેસડા ગામે કુવામાં પડી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા ગામે વાડી એ મજૂરી કામ કરતો આદિવાસી મજુરો યુવાન કૂવાની પાળ ઉપર બેઠો હતો દરમિયાન અકસ્માત માટે આ યુવાન કૂવામાં પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેથી...

આમરણ મુકામે દાવલશા પીર નો 525 મો વાર્ષિક ઉષ શરીફ તા. 15/7/2019 સોમવારે યોજાશે

આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતિક હઝરત દાવલશાપીર વલી અલ્લાહ નો ઉષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15/7/2019 અને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉષ મા...

મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...

મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન

આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર રહેલા પ્રિન્સિપાલ આવીને યોગ્ય નિર્ણય લેવાનું ઠેરવાયું મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...