Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

વંદેમાતરમ

વંદેમાતરમ

મોરબીના લીલાપર રોડ પરના પાણીના વાલ્વમાંથી વેફડાતું હજારો લીટર પાણી

અન્ય બેથી ત્રણ પાણીના વાલ્વમાંથી મોટી માત્રામાં થતો પાણીનો બગાડ : પાણીની અછત વચ્ચે જ પાણીનો ખોટી રીતે વેડફાટ થતા લોકોમાં રોષ મોરબી : મોરબીમાં પાણીની અછત વચ્ચે પાણીનું યોગ્ય જતન ન...

મોરબી : શાક માર્કેટ પાછળ ઉભરાતી ગટર મામલે રોષે ભરાયેલ વેપારીઓની કલેક્ટરને રજૂઆત

લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓએ રોષભેર કલેકટરને રજુઆત કરી મોરબી : મોરબીના શાક માર્કેટના પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી...

મોરબી : અધિકારીની સહીના અભાવે 250 વધુ વિધવાઓના પેન્શન અટક્યા

સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ આપવાની માંગ કરી મોરબી : મોરબીમાં વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ તેના હુકમમાં જવાબદાર અધિકારી સહી...

મોરબીથી ટાઇલ્સ ભરીને જતી 22 ટ્રકો રાજસ્થાનમાં ડિટેઇન : 29 લાખ રૂપિયાની વસુલાત

તપાસ હજુ ચાલુ હોવાથી હજુ વધુ વસુલાત થવાની શકયતા : બોગસ બીલિંગ કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા મોરબી : રાજસ્થાન સી.જી.એસ.ટીના પ્રિવેંટિવ સ્ટાફ દ્વારા રાજસ્થાનના પાલી-સંચોર હાઇવે પર ચેકીંગ દરમ્યાન મોરબીથી ટાઇલ્સ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...