Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રામધન આશ્રમમાં અષાઢી બીજ નિમિતે ધાર્મિક મહોત્સવ

રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે અષાઢી બીજના દિવસે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવાર નેજા ઉત્સવ, યજ્ઞ, સાંજે મહાપ્રસાદ અને ભજન સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાશે રામધન આશ્રમ ખાતે આયોજિત...

પોલીસ હેડક્વાર્ટર પાસે થયેલી યુવાનની હત્યામાં મહિલા સહિત વધુ ચારની ધરપકડ

અત્યાર સુધીમાં ધરપકડ થયેલા આરોપીઓનો કુલ આંક 12 પર પહોંચ્યો મોરબી : મોરબી નજીક મકનસર ગામ પાસે બની રહેલા નવા પોલીસ હેડક્વાર્ટરની સાઇટ પર એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી....

મોરબી જિલ્લામાં છુટોછવાયો વરસાદ : સાર્વત્રિક વરસાદની જોવાતી રાહ

મોરબી શહેર તેમજ ટંકારમાં 4 એમ.એમ, વાંકાનેર 27 એમ.એમ. વરસાદ નોંધાયો : માળીયા (મી.) અને હળવદમાં માત્ર મેઘ આડંબર મોરબી : મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનું આગમન...

મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોનો ડ્રો યોજાયો

મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોનો ડ્રો યોજાયો હતો.જેમાં ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં...

વાંકાનેરમાં વીજળી પડતા મહિલાનું મોત

વાંકાનેર : વાંકાનેરમાં આજે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.ત્યારે વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ મળ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...