Sunday, August 17, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં તહેવારને અનુલક્ષીને એસપી ના માર્ગદર્શન હેઠળ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

મોરબી : હાલ મોરબીમાં આવતીકાલે બે પર્વ ભેગા હોય જે અનુસંધાને શહેરમાં પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. આવતીકાલે ઇદ અને ગણેશ...

ધારાસભ્ય દ્વારા મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં ICT કમ્યુટર લેબ અર્પણ કરાઈ

મોરબી : હાલ મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે. જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા...

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : આજરોજ તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહને શબ્દો વડે શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેવેનભાઈ રબારીએ યાદીમાં જણાવ્યું...

મોરબી: ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજાનું પૂજન અર્ચન અને મહાઆરતી

મોરબી : ન્યુ જયશ્રી સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવ જે સ્વાતિ પાર્ક, ત્રિમુર્તી પાર્ક તેમજ શિવમ પાર્ક આ ત્રણેય સોસાયટીઓના સામુહિક સહયોગથી છેલ્લા છ વર્ષથી ઉજવાઈ રહ્યો છે. ઉત્સવ દરમિયાન...

મોરબીથી માતાના મઢ જવા પદયાત્રા સંઘ 6 ઓક્ટોબરે કરશે પ્રસ્થાન

મોરબી : શક્તિરાજ ગ્રુપ દ્વારા સતત 15માં વર્ષે મોરબીથી માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 6 ઓક્ટોબરે બપોરે 3 કલાકે મોરબીથી રવાના થશે. જે ભાવિકોને આ સંઘમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...