Monday, August 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં પ્રદુષણ ફેલાવતી પેપરમિલને 45 લાખનો દંડ, વિરપર નજીક ફૂડ કંપની સિલ કરાઈ

મોરબી : હાલ મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા લાંબા સમય બાદ કડક હાથે કામગીરી કરી એક સાથે બબ્બે કંપનીઓને ક્લોઝર નોટિસ ફટકારી પેપરમિલને પ્રદુષણ ફેલાવવા બદલ 45 લાખનો...

જેતપર પીપળી રોડ ઉપર ગેસ લાઇન તૂટવાથી અફડા-તફડી સર્જાઈ

મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ સુધી ગેસની લીકેજ લાઇનમાંથી 20 મિનિટ સુધી...

મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ

મોરબીના સામાકાંઠે આવેલ સો-ઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર ના દરવર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે મંદિર ને ૪૮ વર્ષ થયા છે દરવર્ષ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર...

મોરબીમાં મોરારીબાપુની રામકથા માટે તાડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ

મોરબી : હાલ મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 દિવગંતો મોક્ષાર્થે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાશે. મોરારીબાપુની ભવ્ય રામકથાના આયોજનની...

વાંકાનેરના રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : તાજેતરમા વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે 70 ફૂટ ઊંડા કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...