મોરબીથી આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થશે
અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા
મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી...
મોરબી: ઘૂંટુના કોવિડ સેન્ટરમાં ગંદકીનો વીડિઓ વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું
મોરબી : મોરબીના ઘૂટુ ગામ નજીક આવેલી પોલિટેક્નિક કોલેજમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં સફાઈ અંગે પૂરતું ધ્યાન ન આપવામાં આવતું હોવાથી કોવિડ સેન્ટરના ટોયલેટ, વોશબેસીન તેમજ દર્દીઓના બેડની આસપાસ અસહ્ય ગંદકી...
મોરબીમાં કરફ્યુમાં લટાર મારવા નીકળેલા 46થી વધુ લોકો ઝડપાયા
રાત્રી કરફ્યુ ભંગ બદલ દુકાનદારો અને લારીધારકો તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ રીક્ષા, કારચાલકો અને રાહદારીઓ સામે પણ કાર્યવાહી
મોરબી : હાલ મોરબીમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રાત્રી કરફ્યુ...
અરવલ્લી : બાયડ તાલુકામા મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ...
અરવલ્લી: મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ...
કમરના દુ:ખાવાની બીમારીથી કંટાળી યુવકે મચ્છુ-3 ડેમમાં ઝંપલાવતા મોત
આ આપઘાત કરતા પહેલા મૃતક યુવાને સ્યુસાઇડ નોટ કવરમાં નાખી મિત્રને સોંપી
મોરબી : મોરબીના આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ -3 ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો. આ યુવાને આપઘાત કરતા...















