મોરબીમાં આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા
કોરોના સંક્રમણ ટાળવા માટે આધારકાર્ડનું બીજું સેન્ટર ખોલવા માંગ
મોરબી : હાલ મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે કોઈપણ જગ્યાએ ભીડ જરાય પરવડે એમ નથી.પરંતુ ખુદ સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળીયો થતો હોવાનું સામે...
મોરબીના લક્ષ્મીનગરમાં યુવાનો દ્વારા કોરોના મૃત્યુ સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે
મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે.
લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના...
મોરબી શહેરના વોર્ડ નં.-4માં કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો
મોરબી : હાલ મોરબી શહેરના વોર્ડ નં.-4માં રામેશ્વર મહાદેવ મંદિર (ગુજરાત હાઉસીંગ બોર્ડ) ખાતે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં અર્બન હેલ્થ સેન્ટર-સોઓરડીના ડો. એ. એન ખોરજીયા તથા હેલ્થ...
માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ
માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે.
તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબ યોજાયું
500 થી વધુ લોકોએ પુસ્તક પરબનો લાભ લીધો
મોરબી : મોરબીના સરદાર બાગમાં આજે પુસ્તક પરબ યોજાયું હતું. જેનો 500 થી વધુ લોકોએ લાભ લઈને વિવિધ વિષયના મનગમતા પુસ્તકો પોતાના ઘરે વાંચવા...
















