કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો
૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો
મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે.
કોરોના...
મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...
મોરબીના પબ્લિક યુરિનલ માં લાગી પાકિસ્તાન મુર્દાબાદ સૂત્ર સાથેની ટાઇલ્સ
સામાકાંઠા વિસ્તારના શોપિંગ સેન્ટરમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ
મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આંતકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થતા પાકિસ્તાન પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે ત્યારે મોરબીમાં પાકિસ્તાનનો જબરદસ્ત વિરોધ...
મોરબી: યુવકને માર મારનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરો : ABVP
મોરબી : હાલ મોરબી શહેરમાં તાજેતરમાં માનવતાને કલંકિત કરતી ઘટનામાં યુવતીએ પોતાની ઓફિસમાં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાન પગાર ન ચૂકવી અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના...














