મોરબી: વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે
મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને...
ટંકારા: મીતાણામાં ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામમાં એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજેલ હતું
મોરબીમાં આજે જિલ્લાના વિકાસ અધિકારી તરીકે પરાગ ભગદેવે ચાર્જ સંભાળ્યો
મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા નિવૃત થયા હોય જેને પગલે અમદાવાદ એડીશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા પરાગભાઈ ભગદેવની બદલી મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હોય આજે મોરબી...
મોરબીમાં ભીમ અગિયારસે વરસાદના અમીછાંટણા : ટંકારામાં ધોધમાર વરસાદ
મોરબી : વાવાઝોડાની અસરને પગલે આજે ટંકારામાં મેઘરાજા ધોધમાર વર્ષી પડ્યા છે. ટંકારા નગરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. વરસાદના કારણે પાણી પણ વહેતા થયા છે. બીજી...
મોરબીના વતની ડો. ડેવિશ સદાતિયા અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નિભાવેછે ફરજ
મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...











