મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા ૧૨ ફુટ ઊંડા ખાડામાંથી બિલાડીને બહાર કાઢીને બચાવાઈ
મોરબીમાં હંમેશાં જીવદયાપ્રેમી અને યુવાનો દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા અનેક રેસ્ક્યુ કરી પોતાનો જીવ જોખમમાં નાખી અબોલ જીવ, પક્ષી, પંખીઓને બચાવી માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર...
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...
કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ
હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે
વાંકાનેર...
માળીયા (મી.)ની મામલતદાર કચેરીના બિલ્ડિંગની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ
કચેરીના જર્જરીત મકાનનો ઉપયોગ કરવો હિતાવહ નથી : મામલતદારની કલેકટર અને સબરજીસ્ટારને રજૂઆત
માળીયા (મી.) : માળીયા (મી.)ના મામલતદાર સી. વી. નીનામા દ્વારા ઓફીસના બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માળીયા (મી.)ના સબ રજીસ્ટાર...
માળિયા મામલતદાર કચેરીને શહેરની બહાર સ્થળાંતર કરવા બાબતે બબાલ
કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા સામાજિક કાર્યકર
માળિયા : માળિયા મીયાણા મામલતદાર કચેરી ક્ષતિગ્રસ્ત થતા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે માળિયા મામલતદાર દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે કચેરીને ખસેડવા...