મોરબી : તંત્રની મંજૂરી સાથે વણકર સમાજ સેવા સમિતિ દ્વારા ચાર યુગલના લગ્ન યોજાયા
મોરબી : હાલમાં લોકડાઉન 4માં તંત્રએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોં પર માસ્ક અને નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે. ત્યારે આજે તા. 28ના રોજ વણકર...
મોરબીના નીચી માંડલ ગામે રૂ. 1.08 લાખનો વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
મોરબી : મોરબીના નીચી માંડલ ગામે વિદેશી દારૂના રૂ.1.08 લાખના જથ્થા સાથે તાલુકા પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત થતી વિગત...
મોરબીમાં બુધવારે લેવાયેલા 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મોરબી : ગઈકાલે બુધવારે ટંકારા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે મોરબી જિલ્લામાંથી બુધવારે કુલ 58 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે તમામ સેમ્પલના રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતા તંત્રએ...
મોરબી: ઉદયપુર નારાયણ સેવા સંસ્થા ના જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાનો આજે જન્મદિન
મોરબી: મોરબી માં ઉદયપુર નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ઘનશ્યામસિંહ ઝાલા છેલ્લા ઘણા સમય...
મોરબીમાં પાન-માવા-બીડી ના કાળાબજારનો વેપાર બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર...