Monday, July 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી : માસૂમ બાળાની હત્યા કરનાર પાલક માતા દોઢ દિવસની રિમાન્ડ પર

પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ...

હંદવાડામાં 3 દિવસથી એન્કાઉન્ટર શરૂ : 2 આતંકી ઠાર અને 5 જવાન શહીદ

કાશ્મીરના હંદવાડામાં 72 કલાક પછી પણ ભારતના સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં 4 જવાન શહીદ થયા છે.શહીદ થયેલા જવાનોમાં 3 સીઆરપીએફના અને 2 પોલીસના છે. આ એન્કાઉન્ટરમાં...

મોરબી: વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું

ઉનાળાના આરંભ સાથે ગરમી વધવા લાગી હતી ત્યાં એકાએક મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા...

મોરબીમાં ૭મીએ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનો શુભારંભ : બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

સરદાર બાગ નજીક શરૂ થઈ રહેલ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમા પ્લાય, બોર્ડ અને ડોરનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સાથે એક્સપોર્ટ પણ કરાશે મોરબી : મોરબીમાં આગામી તા. ૭ને ગુરૂવારના રોજ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ઘાટન...

મોરબીના ઘુંટુ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ઘુંટુ ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસની જુગારની આ રેડમાં એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ બનાવની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...