મોરબી: ઉદયપુર નારાયણ સેવા સંસ્થા ના જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાનો આજે જન્મદિન
મોરબી: મોરબી માં ઉદયપુર નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
ઘનશ્યામસિંહ ઝાલા છેલ્લા ઘણા સમય...
મોરબીમાં પાન-માવા-બીડી ના કાળાબજારનો વેપાર બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે પાન મસાલાના વેચાણને છૂટ આપવામાં આવી છે ત્યારે કાળાબજારી થતી હોય જે બંધ કરાવવા અને વેપારીઓ વેપાર કરી સકે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યકર...
ટંકારા : પોઝિટિવ કેસ બાદ જયનગર વિસ્તારના 57 લોકો હોમ ક્વોરન્ટાઇન
કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલ મિત્ર અને તેમના બે બાળકો મામાના ઘરે ગયા હોવાથી મામાના ઘરના 9 સદસ્યો તેમજ સંપર્કમાં આવેલા મામલતદાર કચેરીના ચાર કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફને પણ હોમ કવરોન્ટાઈન કરાયા :...
આમરણ ગામ નજીકથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઇ, એક ઝડપાયો, એક ફરાર
બંને સ્થળોએ એક જ શખ્સ દ્વારા ચલાવતી હતી ભઠ્ઠી
મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા આમરણ-બેલા ગામ પાસેથી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પોલીસે આથો, તૈયાર દેશી દારૂ,...
મોરબીના રંગપર પાસે અકસ્માતમાં બે મિત્રોનો જીવ લેનાર બોલેરો ચાલક સામે ગુનો દાખલ
મોરબી : મોરબીના રંગપર ગામ પાસે ગઈકાલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાણીના બોટલોના ફેરા કરતા બે બોલેરો સામસામા અથડાઈ હતી. જેમાંથી એક બોલેરોની નીચે એક બાઇક આવી જતા બાઇકમાં સવાર...