Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું મોરબી : આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી....

મોરબીમાં હરિયાણાથી મંજૂરી વગર આવેલા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સામે ગુનો નોંધાયો

મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો...

મોરબીના જૂના સાદુળકા ગામેથી મહિલા લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ ચાલુ

મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં રહેતા મનસુખભાઇ બાલુભાઇ ડાભીના પત્ની નિમુબેન (ઉ.વ. 32) ગુમ થયેલ છે. ગત તા. 21ના રોજ પોતાના ઘરે કોઇને કહયા વગર ઘરેથી જતા રહેલ છે....

વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...

મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા માટે ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવ્યું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...