મોરબી : માં અમૃતમ કાર્ડની યોજના બંધ થતા લાખો ગરીબો કફોડી હાલતમાં મુકાશે
ગરીબ દર્દીઓના હિતમાં લાભદાયી યોજના ફરીથી ચાલુ કરવા મોરબીના કોંગી અગ્રણીની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : રાજ્યમાં ગરીબ દર્દીઓ માટેની ખૂબ જ અગત્યની માં અમૃતમ કાર્ડની સરકારી યોજનાનો લાભ બંધ કરવામાં આવ્યો છે.તેથી...
મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદાને ત્યાં હવન યોજાશે
સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદા શ્રી પ્રેમજી દાદા તેમજ શ્રી કારા બાપાના સ્થાનકે હવનનું આયોજન
(જગદીશ ચગ દ્વારા) મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરાપુરા દાદા શ્રી પ્રેમજીદાદા, અને શ્રી કારા બાપાના...
મોરબી : કોરોનાના દર્દીઓની સેવામાં સોરીયા પરિવારના ત્રણ ડોક્ટરોનો સ્ટાફ
મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ...
મોરબીમાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળે તો ઉગ્ર આંદોલન
કિશાન સંઘે પીજીવીસીએલના ઈજનેરને આવેદન આપી ખેડૂતોના હિતમાં નાછૂટકે આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી
મોરબી : હાલ ઉનાળો શરૂ થતાં વીજ વપરાશ ખૂબ જ વધ્યો છે. જેથી લાઈન ટ્રીપિંગ એટલે વારંવાર વીજ...
મોરબી જિલ્લામાં આન-બાન અને શાન સાથે ઉજવાશે 73મુ સ્વતંત્રતા પર્વ
હળવદ ખાતે જિલ્લા કક્ષા, મોરબીના રંગપર, ટંકારના જબલપુર, વાંકાનેરના જોધપર અને માળિયાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાશે : મોરબીના હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિ. પં. અને તા.પં. તથા...
















