Sunday, May 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં યુવાનોએ સરદારની પ્રતિમાને હારતોરા કર્યા

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મનોજ પટેલ દ્વારા) મોરબી: મોરબીના નવા બસસ્ટેન્ડ પાસે યુવાનો એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા જેમાંસરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે હરબટીયાળીના યુવાનો પાર્થ...

મોરબીના સજ્જનપર માં આગામી તા. 2 ના રોજ નાટક યોજાશે

  (ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, કૌશિક મારવાણીયા) ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા ગાયોના લાભાર્થે તા.02/11/2019 શનિવાર છઠ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે મહાન...

મોરબી: ભારે વરસાદને પગલે સજ્જનપર ગામે કપાસ અને મગફળીનો પાક ખાક

ચાર હજાર વિઘામાં વાવેલ મગફળી અને આઠ હજાર વિઘામાં વાવેલ કપાસનો પાક અસરગ્રસ્ત થયેલ છે ('ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, રાધેશ બુદ્ધભટ્ટી ) મોરબી: મોરબીમાં આજે મોડી સાંજ થી આવેલા વરસાદને પગલે...

સજ્જનપર ગામે આજે નાટકનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે

(કૌશિક મારવાનિયા) મોરબી: મોરબીમાં આજે વરસાદી માહોલ હોવાથી સજ્જનપર ગામે આજે યોજાનાર નાટક સજનપર ગામે વધુ વરસાદ ને કારણે ભાઈબીજ નુ નાટક નો કાર્યક્રમ રદ કરેલ છે હવે પછી ની નવી...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ દિવાળી પર્વે પણ કાર્યરત રહેશે

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...