રાજ્યમાં ઓમીક્રોન કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો જામનગરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોરબી : હાલ એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે.
જામનગરમાં અતિ ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો...
હવે બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા ફરજીયાત
અધિક મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો,તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ,મલ્ટીપ્લેક્ષ થીએટર,એલ.પી.જી. તથા...
મોરબી જિલ્લામાં દોડતા ઓવરલોડ ડમ્પરોનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો !!
ચોટીલાના ધારાસભ્યે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી કરતા અને ઓવરલોડ ચાલતા ડમ્પરનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વર્ષ 2019 અને 2020માં સુરેન્દ્રનગર અને મોરબી...
મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર
શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી...
વાંકાનેરમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ટિફિન આપવાનો પ્રશંશનીય સેવાયજ્ઞ
વાંકાનેર : વાંકાનેરમાં જય ગોપાલ ભોજન સેવા નામે દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિનનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં વાંકાનેરમાં કોઈ પણ દવાખાનામાં દર્દીને ટિફિનની જરૂર હોય તો સંકોચ વિના સંપર્ક કરવા અનુરોધ...















