Monday, March 2, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ‘કોરોના વોરિયર્સ’ પોલીસ કર્મચારીઓ નું પુષ્પવર્ષાથી સન્માન

મોરબી: મોરબીના શનાળા રોડ પર થી પસાર થઈ રહેલા પોલીસ કાફલાનું પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેસ ઓફ ઇન્ડિયા ના પત્રકાર નિલેશ ભલોડિયા પણ સામેલ હતા લોકોએ કોરોના વોરિયર્સ પોલીસ...

મોરબી જિલ્લાના ૧૦ એકરીયા મીઠાના અગરીયાઓને સહાય આપવા માંગ

ગુજરાતમાં રણકાંઠાના વિસ્તારોમાં રહેતા ૧૦ એકર મીઠાના અગરીયા ભાઈએાની હાલત ખરાબ છે તેએા પોતાના કુટુંબ પરીવારો સાથે મીઠાના અગરમાં ઝુપડીબાંધી તાપમાં શરીરની ચામડી બાળી રાત દિવસ મહેનત કરીને માંડ માંડ પોતાનું...

મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ

મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી...

લોકડાઉનના નિયમોનો ભંગ કરતા મોરબી શહેરમાંથી 7 સામે ગુન્હો નોંધાયો

મોરબી : લોકડાઉનમાં તંત્રએ ઘણી રાહતો આપી છે. આમ છતાં પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવ્યું છે. જો કે ઘણા નાગરિકો પ્રાથમિક નિયમાવલીનું પણ પાલન કરતા નથી ત્યારે મોરબી શહેરમાં નિયમભંગ...

રાજકોટમાં ખેડૂત આગેવાન પર પોલીસ અત્યાચારના વિરોધમાં મોરબી જિલ્લા કિસાન સંઘનું આવેદન

મોરબી : ગત 20 મેના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચરી ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા તેમજ અન્ય ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેત નિપજના અપૂરતા ભાવને લઈને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe