Tuesday, March 3, 2026
Uam No. GJ32E0006963

ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ (...

ભળિયાદ ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન જયદીપ ડાભીની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ) મોરબી: યુવાન અને ઉત્સાહી કાર્યકર એવા ભાળિયાદ ગ્રામપંચાયતના કારોબારી ચેરમેન તેમજ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિ જયદીપ ડાભી ની સુપુત્રી ચી. તમિરા નો આજે જન્મદિન...

મોરબીના રેવાબેન મોહનભાઇ દેત્રોજા શ્રીજી ચરણ પામેલ છે

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ: ભાવિન દેત્રોજા દ્વારા) : મોરબી: મોરબીના હનભાઇ મનજીભાઈ દેત્રોજા ના પત્ની ભીખુભાઇ, વિનુભાઈ, શારદાબેન, નિર્મળાબેન ના માતુશ્રી દેત્રોજા ભાવિનભાઈ પ્રવીણભાઈ ના દાદી શ્રી  રેવાબેન મોહનભાઇ દેત્રોજા...

મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન

મોરબીના સામાજિક અગ્રણી દિલીપભાઈ દેકાવડીયાની લાડકી સુપુત્રી ચી. ધૃતિનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વહાલાઓ તેમજ મિત્રવર્તુળમાંથી હાર્દિક શુભકામનાઓ મળી હતી ત્યારે આ તકે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક...

મોરબી અને ટંકારામાં વસતા ઝાલા પરિવાર તરફથી શરદ પૂનમે હવન યોજાશે

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી: દિલીપસિંહ ઝાલા) મોરબી: મોરબી અને ટંકારામા વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી છેલ્લા 30 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શકત શનાળા મુકામે આવેલ શક્તિ માતાજીના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...