Wednesday, March 18, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રવાપર અને શનાળા ગામમાં પાણીના નિકાલ પરના દબાણો દુરકરવા રજૂઆત

મોરબીમાં વરસાદમાં પાણીના નિકાલના વોકળાઓ પર દબાણ થતા પાણી નિકાલ થતું નથી જેથી સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને નુકશાની સહન કરવી પડે છે ત્યારે રવાપર અને શનાળા ગામમાં પાણીના...

મોરબી: ફાટી ગયેલા ધ્વજને તાત્કાલિક બદલવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રધ્વજ બદલવા કાર્યવાહી કરાવી...

મોરબી: પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન

'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ગોપાલભાઈ કાસુન્દ્રાને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  મોરબી: સેવાભાવી અને પાટીદાર સમાજના અગ્રણી શ્રી ગોપાલભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમના સગા વ્હાલાઓ તેમજ સ્નેહીજનો તરફથી...

મોરબી રઘુવીર સેના ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી દ્વારા જન્મદીનની પ્રેરણાદાયી ઉજવણી

જરૂરિયાતમંદ દિવ્યાંગ મહીલાને સાયકલ અર્પણ કરી મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના ૬૫મા જન્મદીન પ્રસંગે જરૂરીયાતમંદ વિકલાંગ મહીલાને સાયકલ અર્પણ કરવામા આવી હતી. રઘુવીર...

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક વીજશોકને કારણે ખુંટીયાનું મોત

મોરબીમાં હાલ વાવાઝોડાની અસરને પગલે મંગળવારે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો જેમાં અનેક અબોલ જીવોના મૃત્યુ થયા હતા તો આજે વધુ એક ખુંટીયાનું વીજશોક લાગવાથી મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe