મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિકની હત્યા
બોર્થડ પદાર્થની ધા મારીને હત્યા કરાયાનું તારણ : મૃતકની પત્ની શંકાના દાયરામાં : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
.
મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોર્થડ...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ આર્નવ નો ...
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ ના પ્રતિનિધિ ધ્રુપદભાઈ ઝાલરિયાના ભાણેજ અને ચિરાગભાઈ મનસુખભાઈ નેસડીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી પ્રિયંકાબેન ચિરાગભાઈ નેસડીયાના સુપુત્ર ચી. આર્નવ નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન
મોરબીના ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ ગૃપ ના પ્રેસ પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વ્હાલઓ તેમજ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મલી રહી છે આપ પણ તેમને...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના પ્રતિનિધિ સંજયભાઈ કડીવારની સુપુત્રી ચી. હાર્દી નો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના પ્રતિનિધિ સંજયભાઈ કડીવાર તેમજતેમના ધર્મપત્ની શ્રીમતી પારૂલબેન સંજયભાઇ કડીવારની સુપુત્રી ચી. હાર્દી નો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળ તરફથી ખુબ શુભકમનાઓ...
મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન
મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના...