Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

ઉર્જા મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સહિતના રાજકીય મહાનુભવોની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો યોગ કરશે મોરબી : ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ...

રેડ પાડી ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે 3 બાલમજૂરોનો સફળ બચાવ

મોરબીમાં આજે  જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા નહેરુ ગેટ વિસ્તારમાં અવેરનેસના ભાગરૂપે 3 બાળકોને બાલશ્રમમાંથી મુક્ત કરાવીને તેમના પુનઃસ્થાપન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં આજે નહેરુ ગેટ વિસ્તારમાં...

મોરબી : રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરતું એ ડિવિઝન

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2015 થી 2018 સુધી પકડાયેલ રૂ. 7.21 લાખના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો...

વાકાનેર નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બાળકી સાથે બળાત્કાર

વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક મિનિટમાં મજૂરી કામ કરતા મજુરની દીકરીને આ કારખાનામાં કામ કરતા મૂળ ઓડીશાના મજૂર દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા...

મોરબીમાં માત્ર થોડો વરસાદ થતા પ્રશાશનની આબરૂ ગઈ

મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...