Wednesday, August 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા...

મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે

મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...

મોરબી : ચકમપર ગામે પટેલ સમાજની વાડીના યુનિટ નંબર 2નું લોકાર્પણ થયું

મોરબી : તારીખ 14 જુલાઈને રવિવારે સવારે મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડી યુનિટ-૨નો ઓપનિંગ સેરેમની દામજી ભગતના હસ્તે યોજાયો હતો. આ તકે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, માજી મંત્રી...

મોરબી : યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબીના જાબુડિયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે રહેતા હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશીયા...

મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત

મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...