આમરણ મુકામે દાવલશા પીર નો 525 મો વાર્ષિક ઉષ શરીફ તા. 15/7/2019 સોમવારે યોજાશે
આમરણ મુકામે હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતિક હઝરત દાવલશાપીર વલી અલ્લાહ નો ઉષ મુબારક નો ભવ્ય કાર્યક્રમ તા. 15/7/2019 અને સોમવારે અને ઇસ્લામી જીલકાદ તા. 11 ના રોજ ઉજવામા આવશે.આ ઉષ મા...
મોરબીના નારણકા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબીના નારણકા ગામે આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તથા સરકાર તરફથી મળતી યોજના વિશેની માહિતી નારણકા ગ્રામજનોને આપવામાં આવી હતી.
આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું...
મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન
આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર રહેલા પ્રિન્સિપાલ આવીને યોગ્ય નિર્ણય લેવાનું ઠેરવાયું
મોરબી...
માળીયા (મી.) : નિલગાયના શિકાર કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ
માળીયા (મી.) : માળિયાના વેણાસર ગામે એક નિલગાયનો નિર્દયતા પૂર્વક શિકાર કરતા ત્રણ ઈસમોને માળીયા મિયાણા પોલીસે પકડી અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા છે. જેમાં હજુ અન્ય બે આરોપીઓની પણ સંડોવણી હોવાનું...
ટંકારાના સાવડી ગામે વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન
ટંકારા : ટંકારાના સાવડી ગામે ગ્રામજનો દ્વારા વરુણદેવને રીઝવવા 24 કલાકની અખંડ રામધૂન ગત રાત્રે 9 કલાકે શરૂ કરાઇ છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press...