Tuesday, July 29, 2025
Uam No. GJ32E0006963

મોરબીના વાંકિયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા સ્વર્ગવાસ પામેલ છે

મોરબીના વાંકીયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા(ઉ.વ.૯૬) સંવત ૨૦૭૫ ના જેઠ વદ-૫ ને શનિવાર તા. ૨૨-૬-૨૦૧૯ સ્વર્ગવાસ પામેલ છે જે સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર જેઠ વદ ૧૪ ને સોમવારના તા. ૧-૭-૨૦૧૯ ના રોજ...

મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો

શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...

મોરબી : નાની વાવડી ગામમાં સીટી બસ સેવા શરૂ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી

(ધીરુભાઈ પડ્સુંબિયા  દ્વારા)  મોરબી : શહેરથી નજીક આવેલા નાની વાવડી ગામના ગ્રામજનોની ઘણા લાંબા સમયની લાગણી અને માંગણીને ધ્યાને લેતા આજથી ગામમાં સિટી બસ સુવિધાનો પ્રારંભ થયો છે. નાની વાવડી ગામમાં મોરબી...

મોરબીમાં યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસ કર્મી સહિત ત્રણની ધરપડક

રાતાવીરડો ગામે મોબાઈલ ચોરીના શંકમદને માર મારતા સ્થાનિકો પાસેથી છોડવીને મકનસર પાસે પુછપરછના નામે માર માર મર્યાનું ખુલ્યું : અન્ય ચારથી વધુ આરોપીની ધરપકડના એંધાણ મોરબી : મોરબીના મકનસર નજીક નવા બની...

મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો

વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી (મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...