Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ...

ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોને કેંડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ (રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી : ફેમિલી બિન કાફે દ્વારા આજે રાત્રે ૧૦ વાગ્યે સુરત...

મોદીની ઐતિહાસિક જીતની અસર “જીઓ-૧૨૯૯” ડાયલ કરોને મેળવો ફ્રી રીચાર્જ!

ગઈકાલે લોકસભા ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી મોદીની લહેર જોવા મળી છે અને સવા સો વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની ત્રણ આંકડામાં બેઠક આવી...

“પીએમ નરેન્દ્ર મોદી” રીલીઝઃ ઠેર-ઠેર પ્રસંશા, દર્શકોને જકડી રાખશે વિવેક ઓબેરોય

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવન ઉપર આધારીત અને વિવેક ઓબેરોય અભિનિત “પીએમ નરેન્દ્ર મોદી” ફિલ્મ આજે દેશના સીનેમા ઘરોમાં રીલીઝ કરવામાં આવી છે જેનો પ્રથમ શો જોઇને દર્શકોએ આ ફિલ્મની પ્રસંશા...

સુરતની ઘટના બાદ મોરબી પાલિકાએ કાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી

સુરતમા જે દુર્ઘટના સર્જાય છે તેના પગલે મોરબી પાલિકાએ હરકતમાં આવીને આવતીકાલે શનિવારે તાબડતોબ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં મંજૂરી વગરના બાંધકામો તેમજ ફાયર સેફટી વગરની શાળાઓ અને ઇમારતોને નોટિસ ફટકારવાનું...

સુરતની ઘટના બાદ મોરબીમાં તંત્રની ચેકીંગની જાહેરાત

  સુરતના એક ક્લાસીસમા આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ માસૂમ બાળકોના મોત નિપજયા છે. આ ઘટનાથી મોરબીનું તંત્ર બોધપાઠ લેશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. કારણકે શહેરમાં મોટા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe