મોરબી : આંગણવાડી વર્કરને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને માર્ગદર્શન
મોરબી: મોરબીમાં આંગણવાડી વર્કર બહેનોને એનિમિયા( પાંડુરોગ) વિશે માહિતી અને જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. આઈ.સી.ડી.એસ શાખા મોરબી તાલુકા દ્વારા ભારત સરકારના માર્ગદર્શન મુજબ એપ્રોચની 1 થી 21 મોડ્યુલરની તારીખ રાજય...
માળિયાનાં ખાખરેચી ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરનું મોત
માળિયાના ખાખરેચી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સગીર કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને. મૃતદેહને...
વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો
કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર...
મોરબીના પીપળી રોડ પર ડમ્પર હડફેટે યુવાનનું મોત
મોરબીના પીપળી રોડ પર પુરપાટ આવતા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વાવડી રોડ પર આવેલ જનકનગર...
મોરબીના લીલપર મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
રાત્રિના ભવ્ય રામા મંડળ નું પણ આયોજન કરવામાં આવેલ છે
(હસમુખભાઇ મોસત દ્વારા) આગામી તા. 20-5-2019 ના રોજ લીલપર મુકામે મુકામે દેત્રોજા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીનાં મંદિરે 14 મો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન...