Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા ઉધોગકારોની બુલંદ માંગ

સીરામીક સહિતના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને વાવડી ચોકડી, પંચાસર ચોકડી, નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.તેમાંય મોરબી...

મોરબીના પીપળી રોડ પર ટ્રકચલાકે યુવાનને હડફેટે લેતા ગંભીર

મોરબી: મોરબીના પીપલી રોડ પર આવેલ રંગપર નજીક ટીટા સીરામીકની સામે ટ્રકચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચેલ છે આ બનાવને પગલે લોકોનું  ટોળું એકત્રિત થઈ ગયુ હતું...

મોરબી એસઓજી ટીમે હદપારી ગુન્હાનો ભંગ કરનાર બે ઈસમને ઝડપ્યા

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન હદપારી ગુન્હાનો ભંગ કરનાર બે ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન...

વાંકાનેર તાલુકામાં યોજાનાર બાળ લગ્ન અટકાવતી સમાજ સુરક્ષા ટીમ

  છેલ્લા ૧૨ દિવસમાં ૧૦ બાળ લગ્નો અટકાવાયા ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લામાં હજુ બાળ લગ્નનું દુષણ જોવા મળી રહ્યું છે ત્યારે સમાજ સુરક્ષા ટીમ દ્વારા સતત બાળ લગ્ન અટકાવવામાં આવી રહ્યા છે...

મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત

મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...