Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પોલિયો અભિયાન હેઠળ રવિવારે જિલ્લાના 1,32,544 બાળકોને ટીપા પીવડાવાશે

ચાલુ વર્ષે પોલિયો અભિયાનનો આ એક માત્ર કાર્યક્રમ યોજાનાર હોય સરકાર દ્વારા તમામ પરિવારોને 5 વરસ સુધીના બાળકોને પલ્સ પોલિયો ટીપા પીવડાવવા અનુરોધ કરાયો મોરબી : ચાલુ વર્ષે પોલિયો અભિયાન અંતર્ગત એક...

મોરબી : એલ.ઇ.કોલેજના નવનિર્મિત કેમ્પસમાં બે દિવસીય યુથ ફિટેસ્ટા ઇવેન્ટ યોજાઈ

મોરબી : એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના નવનિર્મિત કેમ્પસમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ખાતે તાજેતરમાં બે દિવસીય યુથ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટેના આ બે દિવસીય આયોજન દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તેમજ ટેક્નિકલ અને...

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લેવાયેલી કોમર્સની પરીક્ષામાં મોરબીની આર.ઓ. પટેલ મહિલા કોલેજે મેદાન માર્યું

ઈંગ્લીશ મીડીયમમાં 86% તેમજ ગુજરાતી માધ્યમમાં 61% સહિત સરેરાશ 71% પરિણામ મેળવ્યું મોરબી :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 3 (ન્યુ કોર્ષ)નું 27% જેટલું ખુબ જ નીચુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે‌....

વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો

વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...

મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ

મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...