Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે

દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...

મોરબી: ભારતીય વાયુસેનાએ કરેલા હુમલા બાદ વિજયોત્સવ માનવતું ભાજપ

મોરબી : પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.તેથી ભારતીય વાયુસેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એર સર્જીકલ સ્ટ્રાઈકનો...

હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા

પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું હળવદ :...

વાંકાનેરના રાણેકપર ગામે નદીમાં યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે નદીમાં નહાવા પડેલા મોરબીના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ બનાવની વાંકાનેર પોલીસ...

મોરબીઃ ડોક્ટર યુગલે લગ્નપ્રસંગે પુલવામાના શહીદોને આપી વીરાંજલી

મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...