Monday, May 6, 2024
Uam No. GJ32E0006963
Home Morbi Promotional Article

Promotional Article

મોરબીમાં આગામી 2 તારીખે રવાપર ઉમા હોલમાં ભવ્ય એકઝીબિશન યોજાશે

મોરબી: મોરબીની બહેનો માટે આવી રહ્યું છે, ઉમા એક્ઝિબિશન આગામી તારીખ ૨ અને ૩ ફેબ્રુઆરીના રોજઉમા હોલ રવાપર ગામ ના ઝાપા પાસે શંકર મંદિર સામે એક્ઝિબિશન ની મુલાકાત અચુક પણે...

‘ઉમા આઈસ્ક્રીમ’ માં આપના શુભ પ્રસંગે આઈસ્ક્રીમનો અવશ્ય ઓર્ડર આપો

મોરબી: મોરબીની સ્વાદપ્રિય જનતાને જણાવવાનું કે અવનવી ફ્લેવર સાથે તદ્દન નવાજ ટેસ્ટમાં ઉમાનો ફેવરિટ શિખંડ, બાસુંદી આઈસ્ક્રીમ,બદામ શેક, ફ્રૂટ સલાડ અને કેન્ડી સહિતની વેરાયટીઓ સ્વાદિષ્ટ અને તાજી મળશે આપના શુભ પ્રસંગે...

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે...

(પ્રમોશનલ આર્ટિકલ) 26th january 2021 નિમિતે મોરબી ના લોકો માટે સ્પેશ્યિલ ઓફર રાખવામાં આવેલ છે. જેમાં તમને મળશે ફ્રી સર્વિસ અને ફોરમેટ જેવી સેવા તદન ફ્રી માત્ર અમારા સ્થળ ઉપર. અને અન્ય...

મોરબી: “સેફટી સોલ્યુશન” સરકાર માન્ય ફાયર સેફટી સીસ્ટમ ફીટ કરી આપશે

હાલના દિવસોમાં આગના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે સુરત અને રાજકોટમાં આગની ઘટનામાં નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ જતા સૌ કોઈએ જોઈ છે અને પોતાનો જીવ બાળ્યા સિવાય કાઈ કરી...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સેવાભાવી નટવરભાઈ સાંતોકી દ્વારા અનોખી સેવા

મોરબી: મોરબીમાં સેવાભાવી યુવાન દ્વારા પક્ષીઓ ને ચણ આપી અનોખી સેવા કરવામાં આવી રહી છે. વિગતોનુસાર મોરબી ના એક સેવાભાવી યુવાન નટવરભાઈ સંતોકી દ્વારા...

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...