Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત

ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા...

ટંકારાના યુવાન ખેડૂતને ઊંઘમાં ને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ

મોરબીના ટંકારા તાલુકાના નાના એવા નેકનામ ગામમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા ચાર વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી  મોરબી : ગતરાત્રીના ટંકારા તાલુકના નાના એવા નેકનામ ગામે ખેતી કરતા આશાસ્પદ યુવાનને ઊંઘમાંને...

ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત

ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...

ટંકારા તાલુકા ભાજપ મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન

ટંકારા : આજ રોજ તાલુકા મહીલા મોરચા દ્વારા આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું ટંકારા ના પ્રમુખ ભાવનાબેન કૈલા. મહામંત્રી. જયશ્રીબેન સીણોજીયા. મંત્રી.હીનાબેન ઢેઢી.મંત્રી.કવિતાબેન દવે. દ્વારા ટંકારા તાલુકા ના મેઘપર (ઝાલા)....

ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું

  ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...