Saturday, March 23, 2024
Uam No. GJ32E0006963

ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં

ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...

ટંકારામાં જરૂરીયાતમંદ બાળકોને સૂકા નાસ્તાનું વિતરણ કરાયું

ટંકારા : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીના ૬૬ માં જન્મદિવસે જન કલ્યાણ દિવસ નિમિતે ટંકારા ગામના જરૂરિયાતમંદ બાળકોને સુકા નાસ્તા પેટે પફ, બિસ્કીટ, કેન્ડી વગેરે વસ્તુનું વિતરણ...

ટંકારા નજીક ટ્રક અચાનક સળગી ઉઠ્યો

ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કેબીન ખાખ : ફાયરબ્રિગેડે એક કલાકે આગ કાબુમાં લીધી મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક અશોક લેલન્ડ ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લગતા મોરબી...

ટંકારામાં ચાલુ વરસાદે ડામરકામ પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા

પ્રારંભથી જ વિવાદિત પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા રોકવા ઈજનેર બાસીડા તાબડતોબ ટંકારા દોડી ગયા ટંકારા : મોરબી -રાજકોટ હાઈવેના લોટ-પાણીને લાકડા જેવા કામમાં પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં આજે ટંકારામાં...

ટંકારા પોલીસ કોન્સ્ટેબલે કણસતા કબુતરને આપ્યું જીવતદાન આપ્યું

બીજા માળે ચડી ફસાયેલા કબૂતરને દોરીમાંથી મુક્ત કર્યું ટંકારા : મોરબીમાં ખાખી વર્દી જીવમાત્ર માટે સેવા, સુરક્ષા અને શાંતિ માટે કાર્ય કરે છે, જે ટંકારા પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે....
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સિરામિક કોન્‍ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ

મોરબી : હાલ મોરબીના સિરામિક લેબર કોન્‍ટ્રાકટર સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરી ફસાવ્યા બાદ કાગવડ પાસે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 23.50 લાખની...

મોરબીમાં પુલ ઉપરથી કાર નીચે ખાબકી, ત્રણ ઈજાગ્રસ્ત

મોરબી : આજે મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કાર નીચે ખાબકતા કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું બહાર...

મોરબી તાલુકા કોંગ્રેસના 35 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા !!

મોરબી : હાલ લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જયંતિભાઇ પટેલના રાજીનામાં બાદ રાજીનામાનો રીતસર દૌર શરૂ થયો છે. ત્યારે મોરબી તાલુકા કોંગ્રેસના વધુ...

મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન

મોરબી: મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ આંગણવાડીના બાળકોને 16000નું અનુદાન આપવામાં આવેલ હતું વિગતોનુસાર આજે મોરબી કરણી સેના દ્વારા મધૂપુર ગામે આવેલ...