Thursday, April 3, 2025
Uam No. GJ32E0006963

મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી....

વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર આબાદ ઝડપાયો

હાલ ચારેક માસ પહેલા રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો, સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૫૬૭૨૦નો મુદામાલ કબ્જે, હજુ બે આરોપીઓ.પોલીસની પકડથી દૂર મોરબી...

વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો

વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે. શિક્ષકોના...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પિસ્તોલ અને મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે ઝડપાયા

મોરબી : મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક હોટેલના ગ્રાઉન્ડમાંથી ગેરકાયદે પીસ્તોલ સાથે મેગેજીન વેચવાની ફિરાકમાં રહેલા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી...

વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે. એમ આ વર્ષે પણ ૩૩...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...

હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી...

વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને...

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...